google-site-verification: googlec8654436f05b508b.html

આ ફળના બીજનું સેવન કરવાથી શરીરમાં ગમે તેવી વર્ષોની જામી ગયેલી પથરીને પણ ભૂકો કરીને બહાર કરી દેશે.

આ ફળના બીજનું સેવન કરવાથી શરીરમાં ગમે તેવી વર્ષોની જામી ગયેલી પથરીને પણ ભૂકો કરીને બહાર કરી દેશે.

હાલના ચાલી રહેલા સમયમાં લોકો બહારનું ખાવાનું વધારે પ્રસન્ન કરતા હોય છે, તેથી લોકોને શરીરમાં અવનવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, તે લોકો તે બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી સમસ્યાઓ દૂર થતી નથી, તેથી તે બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ.

ઘણા લોકોને શરીરમાં પથરીની સમસ્યા થતી હોય છે અને ઘણા લોકોને કિડનીમાં પણ પથરીની સમસ્યા થતી હોય છે, પથરીના કારણે લોકોને પેટમાં પણ દુખાવો થતો હોય છે, તેથી પથરીના દુખાવાને દૂર કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે તો પણ ઘણીવાર પથરીની સમસ્યા દૂર થતી નથી, તેથી જે લોકોને શરીરમાં પથરીની સમસ્યા હોય તે લોકોને આ ઉપાય કરવો જોઈએ.

આ ઉપાય કરવા માટે પપૈયાનો ઉપયોગ કરવાનો છે, પપૈયાના આ ઉપાયથી શરીરમાં ગમે તેવી જામી ગયેલી પથરી પણ ભૂકો થઈને બહાર નીકળી જશે, આ ઉપાય કરવા માટે પપૈયાનો અને તેના બીજનો ઉપયોગ કરવાનો છે, જે લોકોને પથરીની સમસ્યા હોય તે લોકોને નિયમિત પપૈયાનું સેવન કરવું જોઈએ, પપૈયામાંથી જે બીજ નીકળે છે.

તે બીજને સૂકવીને તેને વાટીને તેનો પાઉડર બનાવી લેવો, ત્યારબાદ એક ગ્લાસ ગરમ પાણી કરીને તેમાં એક ચમચી આ પાઉડર નાખીને તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી પથરીની સમસ્યા દૂર થાય છે અને પથરીના કારણે પેટમાં થતો દુખાવો પણ આ ઉપાય કરવાથી દૂર થાય છે, ત્યારબાદ શરીરમાં રહેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે સફરજન પણ રામબાણ નીવડે છે.

સફરજનની અંદર પણ ખુબ જ વધારે પ્રમાણમાં વિટામિન્સ અને અનેક પ્રકારના તત્વો રહેલા હોય છે, તેથી જે લોકોને પથરીની સમસ્યા હોય તે લોકોને સફરજનના રસનું સેવન કરવાનું છે, દિવસમાં એકવાર સફરજનના રસનો એક ગ્લાસ પીવામાં આવે તો શરીરમાં રહેલી પથરી ભૂકો થઈને બહાર નીકળી જાય છે. આથી આ બંને ઉપાય શરીરમાં રહેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે કારગર નીવડે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *