google-site-verification: googlec8654436f05b508b.html

69 વર્ષની ઉંમરે Rekha એ કર્યા ત્રીજી વાર લગ્ન, પોતે કર્યો મોટો ખુલાસો

69 વર્ષની ઉંમરે Rekha એ કર્યા ત્રીજી વાર લગ્ન, પોતે કર્યો મોટો ખુલાસો

Rekha : હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી રેખા આજે પણ એટલી જ સુંદર છે જેટલી તે પહેલા હતી. લોકો તેની સ્ટાઈલ અને તેની સુંદરતાના દીવાના છે. રેખા હંમેશા દરેક ઈવેન્ટ અને પાર્ટીમાં હસતી જોવા મળે છે.

રેખાનું કરિયર જેટલું શાનદાર રહ્યું છે, તેની પર્સનલ લાઈફ તેટલી જ દુખદ બની રહી છે. એક સમય એવો હતો જ્યારે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે રેખાના અફેરની ચર્ચાઓ હોટકેસ બની હતી. પરંતુ તે સમયે અમિતાભ બચ્ચન પરિણીત હતા અને તેમણે રેખા સાથેના સંબંધો વિશે ક્યારેય કશું કહ્યું ન હતું.

Rekha
Rekha

બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન

રેખાએ 1990માં દિલ્હીના મોટા બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 7 મહિના બાદ રેખાના પતિ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગ્નના 3 મહિના પછી રેખા તેના પતિ મુકેશથી કંટાળી ગઈ હતી અને તેણે તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Rekha
Rekha

પરિણીત મહિલાની જેમ રહે છે રેખા

રેખા હજી પણ સિંદૂર લગાવે છે અને દરેક ઈવેન્ટમાં પરણેલી મહિલાની જેમ જ હાજરી આપે છે. સિમી ગ્રેવાલના ચેટ શોમાં જ્યારે રેખાને તેના બીજા લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એક્ટ્રેસે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો.

લગ્નના 7 મહિના પછી જ પતિએ કરી આત્મહત્યા

સિમી ગ્રેવાલે રેખાને પૂછ્યું હતું કે હવે જ્યારે તેના પહેલા પતિ મુકેશનું અવસાન થઈ ગયું છે, તો શું એક્ટ્રેસ બીજી વાર લગ્ન કરશે?

Rekha
Rekha

આ પર રેખાએ પહેલા ખૂબ જ મજાકિયા અંદાજમાં કહ્યું – હું આ કોઈ પુરુષ સાથે નહીં કરું. પછી તે થોડી ગંભીર થઈ અને બોલી – હું ફરીથી લગ્ન કરી શકું છું.

રેખાએ કહ્યું કે ‘મેં 3 વસ્તુઓ સાથે લગ્ન કર્યા છે’

રેખાએ આગળ કહ્યું કે મારા પતિ સિવાય મેં અન્ય ત્રણ લોકો સાથે લગ્ન કર્યા હતા. મેં મારી જાત સાથે, મારા વ્યવસાય સાથે અને મારા ફેન્સ સાથે મારા દિલથી લગ્ન કર્યા છે. હું પરણીત છું. હું પાગલ વ્યક્તિ નથી. રેખાએ આગળ કહ્યું કે લગ્ન માટે પુરુષની જરૂર નથી. સ્ત્રી પોતાનું રક્ષણ કરી શકે છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *